નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અજમાઓ

' પ્રેશર કુકર ઉપયોગમાં લેવાયું હોય ત્યારે તેના ઢાંકણ પર લસણની કળીઓ ૧૦ મિનિટ રાખવાથી છોતરા જલદી નીકળી જશે.

' અલ્સર શરૂઆતની સ્થિતિમાં હોય તો મધને દૂધ તથા ચા સાથે લેવાથી રાહત થાય છે.

' સૂકી ઊધરસમાં મધ તથા લીંબુનો રસ સમાન માત્રામાં સેવન કરવાથી લાભ થાય છે.

' આદુના રસ તથા મધનું સપ્રમાણ સેવન કરવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે તેમજ હેડકી આવતી હોય તો બંધ થાય છે.

' કબજિયાતથી રાહત પામવા ટામેટા અથવા સંતરાના રસમાં એક ચમચો મધ ભેળવી સેવન કરવાથી લાભ થાય છે.

' સંતરાની છાલના પાવડરમાં બે ચમચા મધ નાખી ફીણી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે તથા કાંતિવાન બને છે.

' ગ્રેવીના રંગને ઘેરો કરવા ચપટી કોફી ભેળવવી.

' કસ્ટર્ડ બનાવતી વખતે સાકર સાથે એક ચમચો મધ નાખવાથી વઘુ સ્વાદિષ્ટ થાય છે.

' મુખમાંના છાલાના છૂટકારા માટે ભોજન બાદ એક નાની હરડે ચૂસવી.

' શેતૂરનો રસ અડધો ગ્લાસ એક-એક ધૂંટડો દિવસમાં બે વાર પીવાથી છાલામાં ફાયદો કરે છે.

' ચપટી કપૂર તથા એક નાનો ચમચો દળેલી ખડા સાકર ભેળવી છાલા પર લગાડવાથી લાભ થાય છે.

' બટાકા બાફતી વખતે તેમાં ચપટી મીઠું નાખવાથી બટાકા ફાટી નથી જતા.

' નારિયળ પાણી ત્વચા, પાચન તંત્ર અને વાળ માટેે લાભકારી છે. અઠવાડિયામાં બે વાર નાળિયેર પાણી પીવું ફાયદાકારક છે.

' ચહેરાની ત્વચાને નરમ મુલાયમ રાખવા કેળાને છૂંદી ચહેરા પર લગાડવું. ૧૦ મિનિટ પછી ચહેરો હુંફાળા પાણીથી ધોઇ નાખવો.

' સફરજન, કાકડીને છાલ સહિત ખાવુ જોઇએ. ભોજન બાદ રોજ એક સફરજન દાંતથી તોડીને ખાવાથી દાંતની સફેદી વધે છે.



Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !