નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે બીએમડબ્લ્યુ ઈકો ફ્રેન્ડલીકાર લાવશે

લકઝરી કાર નિર્માતા કંપની બીએમડબ્લ્યુ પણ હવે ઈકો ફ્રેન્ડલી કાર મોડેલ લાવશે. કંપની હાલ તેના બે મોડેલ બજારમાં લોન્ચ કરવાનું વિચારી રહી છે. તેમાંથી પહેલું મોડેલ બીએમડબ્લ્યુ આઈ૩ હશે.

આ નાના કદની કાર હશે. તેની બોડીમાં મોટાભાગે પ્લાસ્ટિકનો જ ઉપયોગ થયેલો હશે. પહેલાં તેના મેગાસિટી વ્હીકલ તરીકે ઓળખવામાં આવતી હતી. બીજું મોડેલ આઈ-૮ નામથી બજારમાં આવશે. આ ઈલેક્ટ્રિક કાર સ્પોર્ટ્સ લૂકની હશે. બીએમડબ્લ્યુની આ જાહેરાતને પોર્શ અને રોલ્સ રોયઝની ટક્કરની દ્રષ્ટિએ જોવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ બંને કંપનીએ પણ ટૂંક સમયમાં આ પ્રકારના મોડેલ બજારમાં લાવવાની જાહેરાત કરી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !