નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સાચે જ લાઈફ બચાવે છે આ લાઈફ મોબાઈલ


 
ઈપીઆઈ લાઈફ મોબાઈલ એ મોબાઈલની દુનિયામાં કોઈ ક્રાન્તિ કરતા ઓછો નથી. આ મોબાઈલ તમારા હૃદયના ધબકારા માપીને તમારા હૃદયની સ્થિતિ જાણી લેશે અને જરૂર પડ્યે એમ્બ્યુલન્સ પમ બોલાવી દેશે. સાથે જ તમને ફોન કરીને સાવધાન પણ કરી દેશે.

આ ફોનમાં એક મિની ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ લગાડેલું છે. સિંગાપોરમાં બનેલો આ ફોન એ સમયે પલ્સની રીડિંગ લે છએ જ્યારે તમે તેના રિસેપ્ટર પર આંગળીઓ રાખો છો. ત્યારબાદ તે 24 કલાક સક્રિય રહેતા મેડિકલ કોલ સેન્ટરને મોકલે છે.

બાર્સિલોનામાં મોબાઈલ ઈન્ડસ્ટ્રીની વાર્ષિક કોન્ફરન્સમાં ઈપીઆઈના મેડિકલ ચીફ ડો. ચાઉ યૂ-જિનનું કહેવું છે કે આને એક મોબાઈલ ફોન તરીકે તો વાપરી જ શકાય છે પણ જરૂર પડ્યે તમે પોતાના ઈસીજી પણ ટ્રાન્સફર કરી શકો છો. જો તમારું ઈસીજી નોર્મલ હોય તો તમને એસએમએસ દ્વારા જવાબ મળી જશે અને રિપોર્ટ ખરાબ હશે તો તમને ફોન કરીને જણાવવામાં આવશે કે તમારા માટે એમ્બ્યુલન્સ મોકલી દેવામાં આવ્યું છે.

એક ઈપીઆઈ લાઈફ ફોનની કીંમત લગભગ 30 હજાર રૂપિયાની આસપાસ છે જે અન્ય સ્માર્ટફોનની કીંમત જેટલી જ છે. 2010થી અત્યાર સુધી લગભગ 2000 લોકો આ ફોનનો વપરાશ કરી રહ્યા છે. આનો ઉપયોગ કરતા લોકોમાં મોટાભાગના લોકો હૃદયરોગના દર્દીઓ છે. આ ફોન સ્પેન અને ફ્રાન્સમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !