નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફિલ્મને પણ ટક્કર મારે તેવા છે આ બંટી-બબલીના કારનામા

અમદાવાદ પોલીસે પેટ્રોલીંગ સેટેલાઇટ વિસ્તારમાંથી એક યુવક અને યુવતીને કાળી કાર સાથે ઝડપી લીધા હતા. પુછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું હતું કે તેઓ માત્ર મોજ-શોખ માટે જ રૂપિયા ૨૦ લાખની એકોર્ડ કાર ચોરીને ફરતા હતા. આ બંટી-બબલીના અસલી નામ અર્જુનસિંહ ઉર્ફે પાર્થ કનકસિંહ ઝાલા (ઉં.વ.૨૧, રહે ડી-૪,પાયલ ફ્લેટ, જજીસ બંગ્લોઝ રોડ) તથા બબલીનું નામ આરતી ઉર્ફે પૂજા ગણપતસિંહ જાડેજા (ઉં.વ.૨૦ રહે, મંગલ જયોત ટાવર,જોધપુરગામ) હોવાનું બહાર આવ્યું હતું અને હાલમાં તેઓ પાયલ ફ્લેટમાં માસિક રૂપીયા ૨૦ હજાર ભાડું ચુકવી લીવ એન્ડ રીલેશનશીપમાં રહેતા હોવાનું તેમણે પોલીસને જણાવ્યું હતું. પોલીસે આ ચોરેલી કાર કોની છે અને ક્યારે બન્ટી બબલીએ ચોરી હતી તેની તપાસ આદરી છે. (તસવીરઃ વિજય ઝવેરી)

 

 

 
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ