નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

વેજિટેબલ જયપુરી

 
સામગ્રી:
2 ગાજર
250 ગ્રામ કોબીજ
2 બાફેલા બટાકા
100 ગ્રામ બાફેલા લીલા વટાણા
3 ટામેટા જીણા સમારેલા
3 લીલા મરચાં
2 ટેબલ સ્પૂન ઘી
1/2 ટી સ્પૂન ખાંડ
1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
મીઠુ સ્વાદ અનુસાર

ગ્રેવી માટે
2 ટી સ્પૂન કોપરાનું છીણ
1 ટી સ્પૂન ધાણા
1/4 ટેબલ સ્પૂન હળદર
1 ડુંગળી
5 કળી લસણ

સુકો મસાલો

5 તજ
5 લવિંગ
7 મરી
1/5 ટી સ્પૂન જીરું

રીત:
-ગાજર ધોલી છોલી વચ્ચેનો ભાગ કાઢી નાના ટુકડા કરવાં
-કોબીજ ઝીણી સમારવી, બાફેલા બટાકા છોલી ઝીણા સમારવા, વાટાણા વરાળથી બાફવા
-હવે એક નોનસ્ટીક લો તેમાં ઘી ગરમ મુકો ગ્રેવી તેમાં સાંતળો, શેકાવાની સુંગધ આવે એટલે કોબીજ મિક્સ કરો
-તેમાં પાણી ઉમેરો અને ઢાંકી દો, થોડી વાર બાદ બટાકા, વટાણા, ગાજર, ટામેટાના ટુકડા અને સુકો મસાલો નાખી સાંતળો
-લીલા મરચાના કટકા, મીઠું,ખાંડ અને લાલ મરચુ નાખી તેને વ્યવસ્થિત મિક્સ કરી લો
-સર્વ કરતાં પહેલાં તેને કોથમિર અને પાપડથી ગાર્નિશ કરી શકો
-તમે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ કરી શકો છો, બટર લો તો બે ચમચી તેલ સાથે લેવું.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા