નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

તમારૂ ક્રિકેટ વર્લ્ડકપનું જ્ઞાન ચકાસો

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆતને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ અંગે ઘણું બધું સાહિત્ય તમારા વાંચવામાં આવતું હશે. ત્યારે તમે પણ તમારૂ ક્રિકેટનું અને વર્લ્ડ કપનું જ્ઞાન આ ક્વિઝ દ્વારા અજમાવો.

1- 1975ના વર્લ્ડકપમાં ભારતે કઈ ટીમને ઘમરોળી નાખેલી?અ. ઈસ્ટ આફ્રિકા બ. શ્રીલંકા ક. વેસ્ટઈન્ડિઝ

2- સૌથી પહેલો વર્લ્ડ કપ કઈ ટીમ જીતી હતી
?
અ. ઈંગ્લેન્ડ બ. વેસ્ટઈન્ડિઝ ક. ઓસ્ટ્રેલિયા

3- પહેલા વર્લ્ડકપમાં વેસ્ટઈન્ડિઝનું કેપ્ટન કોણ હતું?અ. ક્લાઈવ લોઈડ બ. સર વિવ રિચર્ડ્સ ક. રોહન કન્હાઈ

4- ઓસ્ટ્રેલિયા કયા વર્લ્ડકપમાં અજય રહ્યું હતું ?અ. 1999 બ. 2003 ક. 2007

5- પહેલા ચાર વર્લ્ડકપની ખાસિયત શું હતી?અ. સ્થળ બ. ખેલાડીના ડ્રેસ ક. બંને

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા