નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

‘‘મારી પાસે ૧૭ કામો છે, હું નવરો નથી’’

- ભરૂચમાં લોકશાહી અને નોકરશાહી સામ સામે

- અધિકારી-પદાધિકારીની તૂતૂ મેંમેં

‘‘મારી પાસે ૧૭ કામો છે, હું નવરો નથી, તમારી પાણીની સમસ્યાનો નિકાલ કરવાનો મારી પાસે સમય નથી.’’ આ વાક્ય ભરૂચ નગરપાલિકાના પાણી વિભાગનો હવાલો સંભાળતા ઈજનેર જે.એફ.લોખંડવાલાનાં છે પાણીની સમસ્યા અંગે રજુઆત માટે આવેલાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ અને મહિલાઓ સાથે આ ઈજનેરે તોછડાઇભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરૂચ પાલિકામાં રાજ કોનું છે, લોકશાહીનું કે નોકરશાહીનું તે શાસકોએ અને પ્રજાજનોએ નક્કી કરવાનું છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે

પ્રેમ એટલે......