નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સાઇટ હેક કરનારને રૂ. 9 લાખ અને લેપટૉપનું ઇનામ

સાંભળીને તમને થોડી નવાઈ લાગશે કે ભાઈ કોઈ કંપનીને નુકસાન કરવાથી કોઈને ઇનામ કેવી રીતે મળી શકે? પણ આ સાચુ છે. અને આ ઇનામ કોઈ બીજાએ નહીં પરંતુ ગૂગલ કંપનીએ પોતે જાહેર કર્યુ છે.

હાઇલાઇટ્સઃ-

- કંપનીએ પોતે જ તેની તરફથી આ જાહેરાત કરી
- ગૂગલ ક્રોમ સર્વિસને લઈને દાવો કરી રહી છે કે તેને હેક કરવુ નામુમકિન છે
- ઇનામ સ્વરૂપે 20,000 ડૉલર એટલે કે 9 લાખ રૂપિયા આપવામાં આવશે
- આ રકમની સાથે જ કંપની હેકરને એક આકર્ષક લેપટૉપ પણ મફતમાં આપશે


વાત કંઈક એમ છે કે કંપની પોતાની ગૂગલ ક્રોમ સર્વિસને લઈને દાવો કરી રહી છે કે તેને હેક કરવુ નામુમકિન છે. કંપનીને વિશ્વાસ છે કે આમ કરવુ વિશ્વના કોઈ પણ હેકર્સના હાથમાં નથી.

આ જ કારણ છે કે કંપનીએ પોતે જ તેની તરફથી આ જાહેરાત કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ ગૂગલ ક્રોમને હેક કરી બતાવે તો તેણે ઇનામ સ્વરૂપે 20,000 ડૉલર એટલે કે 9 લાખ રૂપિયા આપવામાં આવશે.

આટલુ જ નહીં, ગુગલ કંપની કહે છે કે ઇનામની આ રકમની સાથે જ કંપની હેકરને એક આકર્ષક લેપટૉપ પણ મફતમાં આપશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા