નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બેડ- ટીની આદત બનશે હાનિકારક

સમયનો અભાવ, મોડી રાત સુધી કામ કરવું, નવી લાઈફ સ્ટાઈલ , થાક અને ખોટી આદતોના લીધે આપણે નિષ્ક્રિયતાનો અનુભવ કરીએ છીએ. 21મી સદીનો આધુનિક પુરુષ મનુષ્યની લાઈફ સ્ટાઈલને સંપૂર્ણ રીતે પ્રકૃતિને આધીન માને છે. કુદરતથી વિપરીત લાઈફ સ્ટાઈલને મનુષ્યએ ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કરી છે.

આ નવી મહાનગરી જીવનશૈલીને અપનાવીને મનુષ્ય જૂની સારી જીવન પદ્ધતિ અને પરંપરાઓને છોડી દીધી છે.ખોટી આદતોને સ્વીકારી લીધી છે. આ ખોટી આદતોમાંની એક આદત છે ઉંઘીને ઉઠીને સીધી જ પલંગ પર ચા પીવી અને નાસ્તો કરવો.



બેડ-ટી પીવાની ખોટી આદત નોંતરશે બિમારી

રાત્રે સુઈ જવાથી શરીરમાં જે ગરમી ઉત્પન્ન થાય છે તે કોફી કે ચા પીવાથી એકદમ વધી જાય છે. જેનાથી એસિડીટી તેમજ પેટની અનેક બિમારીઓ ઉત્પન્ન થાય છે.

- બ્રશ કર્યા વગર પાણી પીવાથી કે ચા કોફી પીવી શરીરમાં માનસિક રીતે ઘાતક અસર ઉત્પન્ન થાય છે.

- જાગતી વખતે મનુષ્યનું મગજ સંપૂર્ણ રીતે નવું હોય છે. આ સમયે જો સૌથી પહેલા ચા કોફી પીને દિવસની શરુઆત કરવામાં આવે તો આખો દિવસ થાક અને કમજોરીનો સામનો કરવો પડે છે.

- દિવસની શરુઆત જેવી પણ થાય આખો દિવસ એ જ રીતે પસાર થાય છે. ચા- કોફીના નશામાં દિવસનો પ્રારંભ કરવાથી પાણી પીને મોર્નિંગ વોક કરવાથી તમે પૂરા દિવસની ઉર્જા મેળવી શકો છો
ઉર્જાવાન, આત્મવિશ્વાસુ અને સકારાત્મક બની શકો છો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા