નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

શનિદેવને તેલ કેમ ચડાવાય છે ?

આનંદ રામાયણની એક કથાના અનુસાર લંકા પર ચડાઈ કરવા માટે સમુદ્ર પર બાંધવામાં આવેલ પુલની સુરક્ષાની જવાબદારી હનુમાનજીને સોંપવામાં આવ્યી હતી. હનુમાનજી રાત્રે ભગવાન રામનું ધ્યાન કરતાં કરતાં પુલની સુરક્ષા કરી રહ્યાં હતાં, ત્યારે ત્યાં શનિદેવ આપી પહોચ્યાં હતાં અને વ્યંગ્યબાળોથી તેમને પરેશાન કરવા લાગ્યાં હતાં.

હનુમાનજીએ શનિદેવના બધાં આક્ષેપોનો સ્વિકાર કરતાં કહ્યું હતું કે કૃપયા તે તેમને પુલની સુરક્ષા કરવા દે, પરંતુ શનિદેવ સાંભળ્યું નહી. અંતે ક્રોધીત થઈને હનુમાનજીએ શનિદેવને પોતાની પુંછમાં પકડીને આસપાસ અથડાવાનું શરૂ કરી દીધું હતું.

થોડા સમય પછી હનુમાનજીએ તેમને મુક્ત કર્યાં હતાં અને દર્દથી પિડાતા શનિદેવને દર્દથી છુટકારો મેળવવા માટે તેલ આપવામાં આવ્યું. ત્યાર બાદ શનિદેવને તેલ ચડાવવામાં આવે છે.




Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા