નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સોફ્ટવેર બતાડશે સૂર્યના ફોટોગ્રાફ્સ

યુરોપીય અંતરિક્ષ એજન્સી (ઈએસઆઈ)એ એક સોફ્ટવેર વિકસાવ્યુ છે. જેની મદદથી તમે સોહો અંતરિક્ષ યાન દ્વારા લેવાયેલી સૂર્યના બધા ફોટોગ્રાફ્સનુ ઓનલાઈન અભ્યાસ કરી શકો છો.

સોહો દ્વારા લેવાયેલા 10 લાખથી પણ વધુ ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ કરવામાં આવી ચૂકી છે. આ સિવાય તેના નવા ફોટોગ્રાફ્સ રોજેરોજ ઉમેરવામાં આવે છે.

આ સોફ્ટવેરનુ નામ છે 'જેહેલિઓવ્યૂઅર'. આના દ્વારા તમે છેલ્લા 15 વર્ષમાં ખેંચવામાં આવેલા સૂર્યના ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. 'જેહેલિઓવ્યૂઅર'ને www.jhelioviewer.org પરથી ડાઉનલોડ કરી શકાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ