નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સ્મશાનમાં જ કેમ કરવામાં આવે છે તંત્ર ક્રિયાઓ ?

જ્યારે પણ કોઈ વિશેષ તંત્ર સાધનાઓની વાત આવે છે ત્યારે માનવામાં આવે છે કે સાધનાઓ માત્ર સ્મશાનમાં જ કરવામાં આવે છે. શા માટે સાધનાઓ અને તંત્ર ક્રિયાઓ માત્ર સ્મશાનમાં જ કરવામાં આવે છે ?

આ પ્રકારની વિશેષ સાધનાઓ સુંદર જગ્યાને છોડીને તાંત્રિક સ્મશાન જેવી દુર્લભ જગ્યાએ જ કરે છે. આખરે તેમાં એવી શું ખાસિયત છે ? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન ઉઠે છે ?

વાસ્તવમાં તો સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની શક્તિઓને સ્મશાનનું વાતાવરણ અસર કરે છે. જ્યાં મુશ્કેલીથી પણ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરી શકાય છે. તંત્ર ક્રિયાએ દરેક પ્રકારે સ્મશાનમાં નથી કરી શકાતી. તેની સિદ્ધી માટે વિશેષ સ્મશાન હોવું જરુરી છે. એવું સ્મશાન જેના કિનારે કોઈ નદી હોય અને બીજું કોઈ સિદ્ધ ક્ષેત્ર હોય.


તાંત્રિક એવા સ્મશાનમાં સાધના કરવાનું પસંદ કરે છે. જ્યાં દરરોજ 2 થી 4 શબ સળગાવવામાં આવે છે. સ્મશાનનું નદીના કિનારે હોવું એટલા માટે જરુરી છે કેમકે તે પાણી સર્જનનું પ્રતિક છે. તે પવિત્ર પણ છે અને તેને બ્રહ્મ પણ માનવામાં આવે છે. નદીના કિનારે હોવાથી ત્યાં સકારાત્મક ઉર્જા રહે છે. તેનાથી સર્જનશીલતા વધે છે. આ સ્મશાન સંહારનું પ્રતિક છે. અહીં નકારાત્મક ઉર્જા પ્રસાર થાય છે.

આ નકારાત્મક ઉર્જાના પ્રભાવથી પોતાને બચાવવા માટે તાંત્રિક એવા સ્મશાનમાં સાધના કરવાનું પસંદ કરે છે. પાસે જ મંદિર હોવાથી નકારાત્મક ઉર્જાઓનો પ્રભાવ ઓછો થાય છે અને તેના પર સરળતાથી નિયંત્રણ કરી શકાય છે. આ નકારા્ત્મક ઉર્જાને આ બંને કારણોથી તાંત્રિક સકારાત્મક ઉર્જામાં બદલી શકે છે. એ સાધનાઓના માધ્યમથી આ ચમત્કાર સંભવ છે. એટલા માટે આ સાધનાઓ સ્મશાનમાં કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા