નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

હવે તદ્દન સસ્તામાં મળશે ઇન્ટરનેટ કનેક્શન

દૂર સંચાર નિયામક 'ટ્રાઈ' એક રાષ્ટ્રીય બ્રોડબેન્ડ યોજના ઉપર કામ કરી રહી છે.

ટ્રાઈ ઇન્ટરનેટ સર્વિસને ભારતભરમાં ઉપલબ્ધ કરાવવા માંગે છે. આ માટે ટ્રાઈ એક મોટી યોજના ઉજના ઉપર પોતાનુ કામ શરૂ કરી દીધુ છે.આ યોજના પાછળનો ખર્ચ R 60 હજાર કરોડ આવશે.

ટ્રાઈના ચેરમેન જે. એસ. શરમાના મતાનુંસાર આવનારા દિવસોમાં ભારતમાં ઇન્ટરનેટની માંગ વધશે. અને સરકારની આ યોજનાથી ભારતમાં ઇન્ટરનેટ સુધીની પહોંચ વધુ સરળ અને તદ્દન સસ્તી બની જશે.

સરકાર બ્રૉડબેન્ડ સર્વિસને બે ચરણોમાં પૂરી કરશે. 2013 સુધીમાં 500 અને તેનાથી વધુ જનસંખ્યા વાળા ક્ષેત્રમાં આ સેવા ઉપલબ્ધ કરાવામાં આવશે.

સરકારનું લક્ષ્ય 2012ના અંત સુધીમાં 7 કરોડ 50 લાખ અને 2014 સુધીમાં 16 કરોડ બ્રોડબેન્ડ કનેક્શન ઉપલબ્ધ કરાવાનું છે. સરકારે આ યોજાના સાથે જોડાયેલી ભલામણોને પોતાની વેબસાઇટ ઉપર મુકી કરી દીધી છે.

અત્યારે ભારતમાં 33 કરોડ બ્રૉડબેન્ડ કનેક્શન ઉપલબ્ધ છે, જેને આવતા 3 - 4 વર્ષોમાં 25થી 30 ગણા વધારે કરવાનો લક્ષ્યાંકિત કર્યો છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા