નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સાવધાન! ફેસબુક પર ફોટો મુકતા પહેલા આ વાત ખાસ જાણજો

તમને આ જાણીને એક આંચકો તો ચોક્કસ લાગી શકે છે કે તમે તમારા જે ફોટોગ્રાફ્ટસને ફેસબુક એકાઉન્ટમાંથી હટાવી દીધી, તે હજી પણ ઇન્ટરનેટની દુનિયામાં ઉપલબ્ધ છે.

ફોટોગ્રાફ્સને હટાવ્યા બાદ તે ઇન્ટરનેટ વર્લ્ડમાંથી ગાયબ થતાં નથી પરંતુ તેને તો કોઇપણ સરળતાથી જોઇ શકે છે.

સમાચાર પત્ર 'ડેઇલી મેઇલ' પ્રમાણે ફેસબુકથી સંબંધિત કંપનીઓએ સ્વીકાર કર્યો છે કે તેમની પ્રણાલીમાં ફોટાઓ એક યોગ્ય અવધિ સુધી હટાવવામાં આવતી નથી.
સામાન્ય રીતે સાઇટને જોવા પર તમને લાગશે કે તમારા ફોટોગ્રાફ્ટસ હવે હટી ગયા છે પરંતુ તસ્વીરોને યુઆરએલ લિંક દ્વારા તેને સરળતાથી જોઇ શકાય છે.
આ ઉપરાંત બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે તમે ઇ- મેઇલ દ્વારા મોકલેલ ફોટોગ્રાફ્ટસ ઇન્ટરનેટ પર રહે છે તે સાથે તેને કોઇપણ જોઇ શકે છે.


Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા