નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

તજ ને મધ મેળવો – ટાલ પર વાળ ઉગાવો

સામાન્ય રીતે તજ મસાલા રૂપે કામમાં લેવામાં આવે છે. પરંતુ, આ તજ પેટના રોગમાં, ઈન્ફ્લૂએંજા, ટાઈફોડ, ટીબી અને કેન્સર જેવા રોગોમાં ઉપયોગી સાબિત થઈ છે. તજઃ સાબુ, દાંતના પેસ્ટમાં, ચોકલેટ,વગેરેમાં તે ઉપયોગી થાય છે. ચા-કોફીમાં તજ નાખીને પીવાથી શરદી-કફમાં રાહત રહે છે.

આજે અમે બતાવી રહ્યા છે તજના ઘરેલું ઉપાય જે ખૂબ ઉપયોગી છેઃ

- તજનું તેલ દર્દ, ઘાવ અને સોજામાં રાહત આપે છે.

- તજને તલનું તેલ, પાણી, મધમાં મેળવી ઉપયોગ કરવો જાઈએ. દુખાવા વાળા અંગ પર માલિશ કરી તેને રાતભર રહેવા દો. માલિશ જો દિવસે કરો તો 2-3 કલાક રાખો.

- તજ એ ચામડીને નીખાર આપે છે તથા ખુજલીના રોગને દૂર કરે છે.

- તે પાચક રસોના સ્ત્રાવને ઉત્તેજીત કરે છે. દાંતના દુખાવામાં પણ એ ઉપયોગી થાય છે.

- રાતના સુતા સમયે નિયમિત રૂપે એક ચપટી તજનો પાઉડર મધ સાથે ભેળવીને લેવાથી માનસિક તાણમાં રાહત મળે છે અને સ્મરણ શક્તિ વધે છે.

- તજના નિયમિત પ્રયોગથી મોસમી બીમારીઓને દૂર રાખે છે.

- ઠંડી હવાથી માથાના દુખાવાથી રાહત મેળવવા માટે તજના પાઙડરને પાણીમાં મેળવી પેસ્ટ બનાવી માથા પર લગાઓ.

- તજના પાઉડરમાં લીંબુનો રસ મેળવી લગાડવાથી ખીલ તથા બ્લેકહૈડસ મટી જાય છે.

- તજ, ડાયરીયા તથા ચક્કરમાં પણ ઔષધીના રૂપમાં કામ લાગે છે.

- મોં માંથી વાસ આવે ત્યારે તજનો નાનો ટૂકડો ચૂસવો. તજ એક સારી માઉથફ્રેશર પણ છે.

- આર્થરાઈટિસના દુખાવાને મટાડવા માટે તજ-મધનું મિશ્રણ ઘણું કારગત નીવડે છે.

- તાલ પડવી કે વાળનું ખરવું સામાન્ય થતું જાય છે. તેનાથી છુટકારો મેળવવા ગરમ ઓલિવ તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાઉડર ભેળવી લગાવો.

- એક ચમચી તજનો પઉડર અને પોંચ ચમચી મધ મેળવી બનાવેલ પેસ્ટને દાંતની દુખતી જગ્યા પર લગાવાથી તરત રાહત મળશે.

- શરદી-કફમાં હોય તો એક ચમચી મધમાં ચમચીના પા ભાગની પાઉડર ભેળવી દિવસમાં ત્રણવાર ખાવો. જુના કફ-શરદીમાં રાહત રહેશે.

- પેટના દુખાવામાં મધ સાથે તજના પાઉડર લેવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

- ખાલી પેટ રોજ સવારે એક કપ ગરમ પાણીમાં મધ અને તજ પાઉડર ભેળવી પીવાથી ફેટ ઓછું થાય છે. તેનાથી જાડામાં જાડો વ્યક્તિ પણ દુબળો થઈ જાય છે.


Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા