નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ એક નઝારો જોવા ઉમટી આવે છે વિશ્વભરના લોકો!

 
 
 
 
આ રેસમાં ઊંટની હરાજી ઉપરાંત બ્યુટી કોન્ટેસ્ટ પણ યોજાય છે

શેખ સુલતાન બિન જાયદ અલ-નહયાન કેમલ ફેસ્ટિવલ પ્રસંગે અબુધાબીના બહારના વિસ્તારોમાં શ્વેહન રેસકોર્સમાં પારંપરિક ઊટોની દોડમાં ભાગ લેતા સ્પર્ધકો જોવા મળે છે.

આ સ્પર્ધકોને જોવા માટે આખા વિશ્વમાંથી લોકો ઊમટી પડે છે. કેમલ ફેસ્ટિવલ વેળા ઊટોની દોડ સિવાય ઊટોની હરાજી અને તેમની સૌંદર્ય સ્પર્ધા યોજાઈ હતી.

યુએઈમાં ઊંટોની દોડ આયોજિત કરવા માટે અમીરાત કેમલ રેસિંગ ફેડરેશનનું ગઠન ૧૯૯૨માં કરવામાં આવ્યું હતું. આ દોડમાં જીતનારાઓને ઇનામ સિવાય લાખો દિરહામ (યુએઈનું ચલણ) આપવામાં આવે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ