નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કેસર-બદામ કુલફી





ગરમીમાં ગમશે કેસર-બદામ કુલફી

સામગ્રી
1 લિટર દૂધ
100 ગ્રામ માવો
8 ટેબલ સ્પૂન ખાંડ
2 ટેબલ સ્પૂન મલાઈ
2 ટેબલ સ્પૂન બદામની કતરણ
2 ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ
1 ટી સ્પૂન એલચીનો ભૂકો
1/2 ટી સ્પૂન કેસરનો ભૂકો

રીત
-એક વાસણમાં દૂધ ઉકાળવા મુકો
-તે ઉકળે એટલે તેમાં માવો ઉમેરો
-હવે તે ઘટ થાય એટલે તેમાં ખાંડ અને કેસરનો ભુકો ઉમેરો
-ખાંડનું પાણી બળે એટલે એલચીનો ભુકો ઉમેરવો
-બરાબર જામી જાય એટલે મલાઈ ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરો
-ઠંડુ પડે એટલે કુલફીના મોલ્ડમાં ભરી ઉપર બદામ-પિસ્તાના કતરણ નાખી મોલ્ડ બંધ કરી દો





-ડિપ ફ્રિઝ કરો ચિલ્ડ થઈ જાય એટલે મોલ્ડમાંથી કુલ્ફી કાઢી તેની મઝા ઉઠાવો

Comments