નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તમારા મોબાઈલની બેટરીને આ રીતે સાચવો

 
કેટકેટલીય વાર ન્યુઝ પેપર્સમાં અને ટીવીમાં મોબાઈલ ફાટવાની ખબરો આવતી રહે છે. આવી વધુ પડતી ઘટનાઓ આયાત થતાં ચાઈનીઝ મોબાઈલ ફોનથી જોડાયેલ મામલામાં વધુ સાંભળવા મળે છે. ચલો જાણીએ કે એવા ક્યા કારણો છે જેમાં મોબાઈલની બેટરી ફાટી શકે છે અને તેમાં કઈ રીતે બચી શકાય .

હવે મોબાઈલમાં લિથીયમ બેટરીનો પ્રયોગ થાય છે, જે યુઝરને પહેલાની અપેક્ષાથી વધારે બેટરી બેકઅપ આપે છે. પણ ફોન ખરીદતા સમયે આ વાતનું ધ્યાન રાખો કે બેટરી કંપની મેડ એટલે કે ઓરજિનલ હોય .

વાત કરી લીધા પછી ઘણી વાર આપણે મોબાઈલને કોઈ પણ જગ્યા પર મૂકીને જતા રહીએ છીએ ફોનને ક્યારે પણ ગરમ તાપમાન વાળી જગ્યામાં ના મૂકશો. જો ફોન વધુ પડતો ગરમ થઈ જાય તો ફોનની બેટરી ફાટવાની શક્યતા વધી શકે છે.

મોબાઈલનો ક્યારે પણ એવી જગ્યા પર પ્રયોગ ના કરો જ્યાં તેના પર પાબંદી હોય , જેમ કે માઈક્રોવેવ ટોવર કે પછી વીજળીના મોટા ઉપકરણોની પાસે. આની સાથે ફોન પર પાણી પણ ના પડવા દો. ઘણી વાર ફોનની અંદર પાણી જતુ રહે તો પણ શોર્ટ સર્કિટ થવાના ચાન્સિસ વધી જાય છે.
ચાર્જ કરતી વખતે જો ફોન ગરમ થઈ રહ્યો હોય તો સાવધાન થઈ જાઓ અને ફોન સર્વિસમાં આપો. બની શકે છેકે તેની બેટરીમાં કોઈ વાંધો હોઈ શકે છે. જો વોલ્ટેજ અનિયમિત હોય અને પછી પાવર પ્લગ બરાબર ના હોય તો ભૂલથી પણ મોબાઈલ ચાજિઁગમાં ના મૂકો. આવામાં ઘણી વાર ચાર્જરની અંદર સ્પાકિઁગ થતુ રહે છે , જેનાથી મોબાઈલની બેટરી પર અસર પડે છે.

મોબાઈલના ફીચર્સ કરતા વધારે તેની ગુણવત્તા પર ધ્યાન રાખો. સસ્તાના ચક્કરમાં પડીને ચાઈનઝિ કે પછી કોઈ બીજા લોકલ મોબાઈલ પૂરા પરિવાર માટે ઘાતક બની શકે છે.
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ