નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ

 
ફેસબુકે શરૂ કરી મોબાઇલ મેસેજિંગ એપ્લિકેશન સર્વિસ

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે એપ્પલના આઇફોન અને અંડ્રૉયડ સાધનો માટે મોબાઇલ મેસેજિંગ એપ્લિકેશન શરૂ કરી છે.

ફેસબુકના એન્જિનિયર લુસી ઝાંગે કહ્યું કે ફેસબુક મેસેંજરની સહાયતાથી ફક્ત ફેસબુકેના મિત્રોને જ નહીં પરંતુ ઉપયોગકર્તાઓની ટેલિફોન સંપર્ક યાદીમાં સામેલ અન્ય લોકોને પણ સંદેશ મોકલી શકાશે.

ઝાંગે પોતાના બ્લોગ પોસ્ટમાં મેસેંજરની ખૂબીઓ બતાવી છે. તેમણે કહ્યું કે તમે ક્યાંય બહાર જાઓ છો તો લોકોની સાથે એક સાથે એટલે કે સમનવ્ય સ્થાપિત કરવામાં મુશ્કેલીનું કારણ બની શકે છે, ખાસ કરીને તે સમયે જ્યારે છેલ્લાં સમયે યોજનામાં ફેરફાર થયો હોય.

ઝાંગે કહ્યું આ મેસેન્જરની મદદથી તમે તમારા ગ્રૂપમાં એક સાથે તમામ લોકોને સંદેશાનું આદાન પ્રદાન કરી શકો છો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV