નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ચટાકેદાર 'ફરાળી કઢી'

 
 
ચટાકેદાર 'ફરાળી કઢી'

સામગ્રી
1 કપ તાજું દહીં
1 કપ શિંગોડાનો લોટ
1/2 કપ ખાંડ
4-5 પાન લીમડો
1 ટેબલ સ્પુન જીરું
લાલ મરચું - ચપટી,
2 ઝીણા સમારેલા લીલાં મરચાં
1 કપ ઝીણી સમારેલી કોથમીર
2-3 લવિંગ
મીઠું - સ્વાદ પ્રમાણે
2 ટેબલ સ્પુન ઘી

રીત

-દહીંને વલોવી તેમાં શિંગોડાનો લોટ, મીઠું, લાલ મરચું, ખાંડ ભેળવીને તેનું ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
-હવે તેને ગરમ કરવા મૂકો અને ઊભરો આવે ત્યાં સુધી તેને રહેવા દો.
-એક નાની વાટકીમાં ઘી ગરમ કરીને તેમાં જીરું, લીલાં મરચાં, લવિંગ, મીઠા લીમડાનો વઘાર કરો
-તેને ઉકળતી કઢીમાં ઉમેરી દો અને વધુ દસ મિનિટ સુધી ઉકળવા દો. ગરમાગરમ ફરાળી કઢી તૈયાર છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા