નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ફટાફટ બનાવી દો 'મિર્ચી પકોડા'

 
 
આટલો સુંદર માહોલ હોય તો પછી 'મિર્ચી વડા'ની લહેજત માણવી જ પડે

સામગ્રી
10 મોટા મરચા
3 બાફેલા બટાકા
2 ટેબલ સ્પૂન અથાણાનો મસાલો
1 ટી સ્પૂન ચાટમસાલો
1/2 ટી સ્પૂન જીરુ
ચપટી હીંગ
1/2 ટી સ્પૂન હળદર
4 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
તળવા માટે તેલ

રીત

-મરચાંને ધોઈ તેને લાંબા લાંબા ચીરી અંદરના બીયા કાઢી લો
-બટાકાને છોલી તેને મેશ કરી લો -હવે એક કઢાઈમાં થોડુ તેલ ગરમ કરી તેમાં જીરુ અને હિંગ નાખો તે તતડે એટલે તેમાં બટાકાનો ચુરો નાંખો
-તેમાં અથાણાનો મસાલો, ચાટમસાલો હળદર, કોથમિર થોડુ મરચું અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી બરાબર હલાવો
-કોર્ન ફ્લોરમાં થોડું મીઠુ અને મરચું ઉમેરી તેનું જાડુ ખીરુ બનાવો
-આ મસાલો મરચામાં ભરો
-આ મરચાંને ખીરામાં ડીપ કરી તેને ડીપ ફ્રાય કરો
-તે થોડા લાલાશ પડતા થાય ત્યાં સુધી તેને તળો
-તૈયાર છે મિર્ચી પકોડા તમે તેને લાલ-લીલી ચટની સાથે સર્વ કરી શકો છો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે