નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ઓરેન્જ પનીર રોલ્સ

 
 
ઓરેન્જ પનીર રોલ્સ

સામગ્રી:

કપ સંતરાની પેશીઓ (રેશા અને બીજ કાઢીને)
200 ગ્રામ તાજું પનીર
1 કપ કંડેન્સ્ડ મિલ્ક
50 ગ્રામ માવો
2 કપ નારંગીનો તાજો રસ
3 કપ ખાંડ
2-3 ટીપાં ઓરેન્જ એસેન્સ
2-3 ટીપાં ઓરેન્જ એડીબલ કલર
થોડી ટુથપિક

રીત:

- એક કઢાઈમાં માવો શેકી લો. પનીરને હાથથી મસળી લો.

- નોનસ્ટિક કઢાઈમાં પનીર અને કંડેન્સ્ડ મિલ્ક ઉમેરીને બરાબર મિક્સ કરો. - મિશ્રણને સતત હલાવતા રહીને 5 મિનીટ સુધી પકાવો.- મિશ્રણ ઘટ્ટ થાય ત્યારબાદ ગેસની આંચ પરથી ઉતારીને ઠંડુ કરો.- તૈયાર કરેલા મિશ્રણના રોલ્સ બનાવો. દરેક રોલની વચ્ચે ટુથપિક લગાડી દો.- નારંગીના જ્યૂસમાં ખાંડ નાંખીને પકાવો.
- ઠંડુ થાય ત્યારબાદ તેમાં નારંગી રંગ અને એસેન્સ મિક્સ કરો.

- પ્લેટમાં રોલ્સ સજાવીને તેના પર આ સિરપ ફેલાવી દો.

- પનીર ઓરેન્જ રોલ્સ તૈયાર છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા

પ્રેમ એટલે......