નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જયપુરી મેવા પુલાવ

 
  જયપુરી મેવા પુલાવ

સામગ્રી:

2 કપ બાસમતી ચોખા
2 કપ ખાંડ
1 કપ ઘી
1/2 કપ ચારોડી
25 નંગ બદામ સમારેલી
25 પિસ્તા સમારેલા
1 ટીસ્પૂન ઈલાયચી પાવડર
1/4 ટીસ્પૂન જાયફળ પાવડર
1/2 ટીસ્પૂન કેસર,1 ટીસ્પૂન દૂધમાં પલાળેલું
4 કપ દૂધ

રીત:

- ચોખાને 2 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. નિતારી લો.
- એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં નિતારેલા ચોખા ઉમેરો. દૂધ ઉમેરો.
- પેનને ઢાંકીને ધીમી આંચ પર પાકવા દો. થોડી થોડી વારે હળવેથી હલાવતા રહો જેથી ચોખાના દાણા તૂટે નહીં.
- ચોખા ચઢી જાય એટલે તેમાં ઈલાયચી અને જાયફળનો પાવડર, ડ્રાય ફ્રૂટ્સ, ખાંડ અને કેસર ઉમેરો
- બરાબર મિક્સ કરો. ચોખાના દાણા છૂટ્ટા પડે ત્યા સુધી પાકવા દો.
- જયપૂરી મેવા પુલાવ ગરમા ગરમ સર્વ કરો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ