નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સેવ ઉસળ

સેવ ઉસળ

સામગ્રી:

2 કપ સૂકા વટાણા
1 નાની ડુંગળી
1 ટમેટું
1/2 કપ ચણાના લોટની ઝીણી સેવ
આંબલીની ચટણી
લીલી ચટણી
દહીં
આદુ-લસણની પેસ્ટ
લીમડાના પાન
પાવભાજી મસાલા
1 ચપટી હળદર
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
સ્વાદ અનુસાર મીઠું
લીલા ધાણા

વઘાર માટે:

1 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન જીરું
1 ચપટી હીંગ

રીત:

- સૂકા વટાણાને 5-6 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળીને રાખો.
- બીજા દિવસે વટાણાને મીઠાં સાથે પાણીમાં પ્રેશર કુક કરી લો.
- આ દરમિયાન ડુંગળી-ટમેટાં સમારી લો અને ચટણી બનાવી લો.
- હવે એક પેનમાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરો.
- તેમાં જીરુંના દાણા, હીંગ અને લીમડાંના પાન ઉમેરો.
- ટમેટાં ઉમેરો.
- આદુ-લસણની પેસ્ટ અને અન્ય મસાલા ઉમેરો.
- હવે બાફેલા વટાણા ઉમેરો અને સાથે પાણી પણ. 5 મિનીટ સુધી ઉકળવા દો. મિશ્રણને રગડાં જેટલું ઘટ્ટ થવા દો.
- સર્વ કરતા પહેલા ઉસળને બાઉલમાં કાઢો.
- ડુંગળી, સેવ અને લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા

પ્રેમ એટલે......