નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ઘરે બનાવો 'મન્ચુરિયન'

 
 
3 વ્યક્તિઓ માટે બનાવો મન્ચુરિયન

સામગ્રી:

1- કોબીચ
1/4 કપ મેંદો
3 ટી સ્પૂન કોર્નફ્લોર
3 ટી સ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 ઝૂડી લીલી ડુંગળી
1/4 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર
2 લાલ મરચા
3 ટીસ્પૂન તેલ
1 ટીસ્પૂન દૂધ
1-1/4 કપ પાણી
સોયા સોસ સ્વાદ અનુસાર
મીઠું સ્વાદઅનુસાર

રીત:

- કોબીચને ધોઈને ટુકડા કરી લો. લીલી ડુંગળની ઝીણી સમારી લો.

- કોબીચના ટુકડાને પાણીમાં બાફી લો. આ પાણીમાં દૂધ ઉમેરો. 3 મિનીટ પછી ટુકડાને પાણીમાંથી કાઢીને નિતારી લો.-મેંદો અને કોર્નફ્લોર મિક્સ કરો. તેમાં લાલ મરચાંનો પાવડર, 1/2 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.- એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં કોબીચના ટુકડાને મેંદાના તૈયાર ખીરામાં બોળીને તેલમાં તળીને બાજુમાં રાખી દો.- લાલ મરચાનો ક્રશ કરી લો. બાકીની આદુ-લસણની પેસ્ટ અને ક્રશ કરેલા લાલ મરચાંને તેલમાં ઉમેરો અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.- તેમાં લીલી ડુંગળી અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. એક મિનીટ સુધી સાંતળો. તેમાં પાણી ઉમેરો અને તેને ઉકળવા દો.- હવે વધેલા કોર્નફ્લોરને 1/4 કપ પાણીમાં મિક્સ કરો. આ મિશ્રણને ગ્રેવીમાં ઉમેરો. જ્યા સુધી આ ગ્રેવી ટ્રાન્સપરન્ટ ન થવા લાગે ત્યા સુધી ઉકાળો.- કોબીચના તૈયાર કરેલા મન્ચુરિયન અને સોયા સોસને ગ્રેવીમાં મિક્સ કરો. 2 મિનીટ સુધી ઉકળવા દો.- તૈયાર છે કોબીચ મન્ચુરિયન. સર્વ કરો રાઈસ સાથે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા