નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

'મેંગો માલપૂઆ'

સ્વિટમાં બનાવો 'મેંગો માલપૂઆ'

મેંગો માલપૂઆ
સામગ્રી :
500 ગ્રામ પાકી કેરી,
250 ગ્રામ મેંદો,
100 ગ્રામ માવો,
7-8 કેસરના તાતણા,
350 ગ્રામ ખાંડ ચાસણી માટે,
ચપટી ઇલાયચી પાવડર,
તળવા માટે ઘી.


રીત :
-કેરીને છોલીને તેનો રસ કાઢી લો.
-હવે આ રસમાં મેંદો અને માવો નાંખીને મિક્સ કરી લો.
-ખાંડમાં પાણી નાંખીને ચાસણી બનાવી દો. તેમાં કેસર, ઇલાયચી પાવડર નાંખો.
-હવે એક ફ્રાઇંગ પેનમાં ઘી ગરમ કરો. તેની ઉપર કેરીનું મિશ્રણ થોડું થોડું કરીને ઉમેરો.
-મિશ્રણને પેન પર ફેલાવી દો. ધીમી આંચ પર શેકાવા દો.
-વ્યવસ્થિત શેકાઇ જાય એટલે પેન પરથી ઉતારી તૈયાર કરેલી ખાંડની ચાસણીમાં નાંખો.
-ચાસણીમાંથી કાઢીને ગરમા-ગરમ સર્વ કરો. આ માલપુઆ તમે ઠંડા કરીને પણ ખાઇ શકો છો.
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ