નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આપ પણ અપનાવો આ તરકીબ, અને મેળવો મફત વીજળી!

 
- પવનચક્કી અને સોલાર પેનલ વડે છ રૂમને પાંચ કલાક અવિરત વિદ્યુત ઊર્જા અને એ પણ ફક્ત દોઢ લાખના રોકાણમાં શક્ય બન્યું !

આ કોઈ કલ્પના નથી, પણ સત્ય હકીકત છે. સૂર્ય ઉર્જાનો અખૂટ ભંડાર છે. આ ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ચમત્કાર સર્જી શકાય છે. એસપી યુનિવર્સિટીના શ્રીલાલ ઝાએ આ ચમત્કાર કરી દેખાડ્યો છે. શ્રીલાલે સોલાર પેનલ અને પવનચક્કીની મદદથી વિધ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની ખાસ વ્યવસ્થા પોતાના ઘર પર જ ઊભી કરી છે.

દરરોજ સરેરાશ ૩થી ૪ યુનિટ વિદ્યુત આપતી આ સિસ્ટમ વડે છ રૂમના મકાનને સાંજે ૬થી રાત્રિના ૧૧ વાગ્યા સુધી એકધારી વિધ્યુત ઉર્જા મળી રહે છે. આટલી ઊર્જાથી આઠ પંખા, ૧૨ ટ્યુબલાઇટ, ટીવી, કમ્પ્યુટર, ફ્રિઝ ચલાવી શકાય છે. રૂપિયા દોઢ લાખના રોકાણમાં આ સિસ્ટમ બેસાડી શકાય છે.
- રાજેશ ચાવડા
 

 

 
 
 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે