નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

દેશી નુસ્ખોઃ આનો થોડો ઉપાય કરે મોટો ઈલાજ

 
જાયફળ ગરમ મસાલાની જેમ ઉપયોગમાં આવતો એક મસાલો છે. આ વધારે ગુણકારી હોય છે. જાયફળ ન માત્ર ખાવાનો સ્વાદ વધારે છે પણ તેની સાથે તે રોગમાં પણ સંભવ છે.

- તેના ઔષધીય ગુણ તેને મહત્વપૂર્ણ બનાવે છે. એક જાયફળ ઘણી બીમારીઓમાં કામ આવે છે. જાયફળ અમાશય માટે વિશેષ રૂપથી ફાયદાકારક છે.

- આમાશય માટે ઉત્તેજક થાવાથી અમાશયમાં પાચક રસ વધે છે, જેથી ભૂખ લાગે છે. આંતરડામાં પહુંચીને ત્યાંથી ગેસને હટાવે છે. વધારે માત્રામાં તે માદક પ્રભાવ આપે છે. તેનો પ્રભાવ માથા પર કપૂર જેવો હોય છે, જેથી ચક્કર આવવા, બકબક વધવું વગેરે લક્ષણઓ પ્રગટ થાય છે. પણ તેનાથી ઘણી બીમારીઓમાં લાભ મળે છે તથા સૌંદર્ય સંબંધી ઘણી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

- આયુર્વેદમાં જાયફળને વાત તથા કફ નાશક બતાવવામાં આવે છે. સવારે-સવારે ખાલી પેટે અડધી ચમચી જાયફળ ચાટવાથી ગેસ્ટ્રિક, સર્દી-ખાંસીની સમસ્યા દૂર થશે. પેટમાં દર્દ થાવાથી ચારથી પાંચ ટીપા જાયફળનું તેલ ખાંડની સાથે લેવાથી આરામ મળે છે.

- નાના બાળકોને સરસવના તેવમાં જાયફળ મેળવી જાટવાથી ઉલ્ટિ નથી થતી અને તેની હાજત ઠીક થઈ જાય છે. સરસવના તેલમાં જાયફળના તેલના ટીપા મેળવી માલિશ કરવાથી રગતગ કે પગ અચકાઈ જવો જેવી બીમારી સારી થાય છે.

- ચહેરા પર ખીલ વધારે રહે છે તો જાયફળનો લેપ ચહેરા પર લગાવો. તેનાથી ખીલ સુકાઈ જાયછે. ચહેરાની કરચલીમાં પણ ફાયદો આપે છે અને ચહેરો નિખરવા લાગે છે.

- બાળકને દૂધ છોડાવવી તેને બહારનું દૂધ આપતા હોય અને પચતું ન હોય તો દૂધમાં અડધું પાણી મેળવી તેમાં એક જાફળ નાખી ઉકાળી લો. આ દૂધને થોડું ઠંડું કરી હુંફાળું ગરમ, ચમચી કટારીથી હાળકને પીવડાવો, આ દૂધ બાળકને હજમ થઈ જશે.

- શરીરના સાંધાના દુખાવામાં, ગઠીયાના રોગમાં કે લાગવું કે મચકોડાઈ જવામાં, જુના સોજામાં જો સરસવના તેલમાં જાયફળનું તેલ મેળવી માલિશ કરવામાં આવે તો આરામ મળે છે. તેની માલીશથી શરીરમાં ગરમી અને સ્ફુર્તી આવે છે અને પરસેવાના રૂપમાં વિકાર નીકળી જાય છે. 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા