નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

જાણો એ સપના વિશે જે છોકરીઓને માટે હોય છે ખાસ

 
આપને આ જાણીને આશ્ચર્ય થશે કે છોકરીઓ ને ખાસ રીતે સપના આવે છે. જેમાં ભવિષ્યનો કોઈ સંકેત સમાયેલો હોય છે. આવા સપનાને જોઈને ખબર પડે છે કે ક્યારે કિસ્મત બદલવાની છે.

આ છે તે ખાસ પ્રકારના સપના –

- કોઈ યુવતી જો સપનામાં સુંદર પક્ષી જોઈ છે તો તેના પ્રેમન સંબંધને વિવાહમાં બદલતા વધારે સમય લાગતો નથી. અને તેને થનારો પતિ ઝડપથી ધનવાન થઈ જાય છે.

- કુંવારી કન્યા જો સપનામાં મૂર્તિ બનાવનારાને જોઈ તો તેને મનગમતો વર મળે છે.

- જો કોઈ છોકરીને સપનામાં દાડમ દેખાઈ તો સંતાનને ધન લાભ થાય છે.

- સપનામાં જો કોઈ યુવતી કોઈ સહેલીએ આપેલા કંગન પહેરે છે તો તેના લગ્ન ઝડપથી થઈ જાય છે.

- જો કોઈ વિવાહિત સ્ત્રીસપનામાં નાના બાળકના સ્વેટર વગેરે બનાવતી હોય તો તેને સંતાન સુખ મળી શકે છે.

- જે વ્યક્તિ સપનામાં કસ્તુરી કે ચંદન પોતાના શરીર પર લગાવે છે તેને માન, પ્રતિષ્ઠામાં વધારો થાય છે તથા મનગમતી જગ્યાએ ટ્રાન્સફર થાય છે.

- જો કોઈ સપનામાં સફેદ ઘોડા અથવા સફેદ બળદના રથ પર સવારી કરે છે તો તેને ઝડપથી પ્રમોશન મળી શકે છે.
 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા