નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કોલેસ્ટ્રોલ એક એવી સમસ્યા છે જે હવે સામાન્ય બનતી જઈ ગઈ છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવાનો અર્થ છે હૃદય રોગનો યોગ્ય ઉપચાર. આવો, કોલસ્ટ્રોલને ઓછા કરવાના ઘરેલુ નુસખાઓ ઉપર નજર કરીએ. -કાચા લસણને રોજ ખાલી પેટે ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછો થઈ જાય છે. -રોજ 50 ગ્રામ કાચુ ગ્વારપાઠા ખાલી પેટે ખાવાથી ખૂનમાં કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે. -અંકુરિત કઠોળ ખાવાના શરૂઆત કરો. -સોયાબીનનું તેલ ચોક્કસપણે ઉપાયોગ કરો, યોગ્ય ઉપાય છે. -લસણ, ડુંગળી તેના રસનો ઉપયોગ કરો. -લીંબુ, આમળા તમને અનુકૂળ લાગે તે રીતે ઉપાયોગ કરો. -ઇસબગુલના બીજનું તેલ અડધી ચમચી દિવસમાં બે વાર ઉપયોગ કરો. -દૂધ પીતા હોવ તો તેમાં થોડી તજ નાંખી દો, કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે. -રાતના સમયે ધાણા બે ચમચી એક ગ્લાસમાં પલાળી દો. સવારે હલાવીને પી લો. સાથે ધાણા પણ ચાવીને ખાઈ જાઓ. -30 પાના તુલસીના લઈ તેમાંથી રસ કાઢો. નહીં તો 30 પાના તુલસી અને 1 લીંબુને નીચોવી, તુલસીના પાનાના રસમાં મેળવીને ચાવીને ખાઈ જાઓ અથવા રસ બનાવીને પી લો.

 
-હવે માત્ર બ્રેઈન સ્કેનથી જાણી શકાશે તમે બાળકને કેટલો પ્રેમ કરો છો

એવું કોણ હશે જે પોતાના બાળકોને પ્રેમ નહીં કરતું હોય, પણ જો આપ ખરેખરમાં જાણવા માંગતા હોવ કે તમને તમારા બાળકો માટે ખરેખરમાં કેટલો પ્રેમ છે તેનો ખુલાસો માત્ર એક બ્રેન સ્કેનમાં જાણી શકાય છે.

શોધકર્તાઓએ રિસર્ચમાં જણાવ્યું છે કે, જર્મની, ઈટલી અને જાપાનના રાષ્ટ્રિય સ્વાસ્થ્ય સંસ્થાનની ટીમે બાળકોની તસવીર દેખાડ્યાં બાદ 9 મહિલઓ અને 7 પુરુષોના મગજનું સ્કેન કર્યું. તેના માટે તેમના ફંક્શનલ મેગ્નેટિક રેસોનેંસ ઈમેંજિંગ સ્કેનરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બાળકોની તસવીર દેખાડ્યાં બાદ વયસ્કોના મગજનો એક ભાગ સક્રિય થઈ ગયો જે, ગતિ, બોલી અને પ્રેમ કરતી લાંગણીઓ કંટ્રોલ કરે છે.

યૂનિસ કેનેડી શ્રીવર નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થ એન્ડ હ્યૂમન ડેવલોપ્મેન્ટના વૈજ્ઞાનિકોએ મુખ્ય રિસર્ચર માર્ક એચ, બોર્નસ્ટેને જણાવ્યું હતું કે, રિસર્ચમાં શામેલ કોઈપણ વ્યસ્કનું પોતાનું સંતાન ન હતું. છતા તેમને આ ફોટા જોઈ બાળકો પ્રત્યે પ્રેમ પેદા થઈ ગયો હતો.

તેમણે આ રિસર્ચથી જાણ્યું હતું કે, તસવીરો જોઈ પ્રેમની ભાવના કોઈ અન્ય તસવીરને જોવાની સરખામણીએ ઘણી વધુ હતું.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ