નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અજમાવા જેવું

* પાકા ટામેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.

* સૂંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દિવેલ ભેળવી પીવાથી સંધિવાના દુઃખાવાથી રાહત થાય છે.

* હળદરને મધમાં ભેળવી કાકડા પર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે.

* ફૂદીનાનો રસ પીવાથી કરમ મટે છે.

* મીઠા સક્કરપારા બનાવતી વખતે એક કપ મેંદામાં અડધો કપ ઘઉંનો લોટ ભેળવવાથી ક્રિસ્પી થાય છે.


* પાકા ટામેટાની ચીર ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડીવાર સુકાવા દેવું ત્યાર બાજ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.

* ગાજરને બાફી તેનો પોટીસ કરીને ગુમડા પર બાંધવાથી ફાયદો થાય છે.

* શરીરમાં ક્યાંય પણ સહેજ ચીરો પડ્યો હોય તો બોરિક પાવડર દાબી દેવાથી રાહત થાય છે.

* શરીરે ખંજવાળ આવતી હોય તો કોપરેલ કે બદામનું તેલ લગાડવાથી રાહત થાય છે. હેરડાઇ કર્યા પછી સાદા પાણીથી વાળ ધોઇ સુકા થયા બાદ તેલ નાખી બીજી વખત શેમ્પુથી ધોતા પહેલા વાળમાં તેલ નાખી મસાજ કરીને ધોવાથી વાળ રેશમ જેવા મુલાયમ થાય છે.

* ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી આરામ થાય છે.

* મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.

* ઘીમાં સુરણને તળીને અથવા તો સાંતળીને ખાવાથી હરસ-મસામાં રાહત થાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ