નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બનાવો ચટપટા 'હક્કા નુડલ્સ'

 
હક્કા નુડલ્સ

સામગ્રી:
2 કપ સાદી નુડલ્સ(બાફેલી અને નિતારેલી)
2 ટેબલસ્પૂન લસણ (ઝીણુ કાપેલુ)
3 લાલ સૂકા મરચા
1 નાની સમારેલી ડુંગળી
1 નાનુ કેપ્સિકમ(સ્લાઈસ કરેલું)
1/2 ટેબલસ્પૂન વિનેગર
1 1/2 ટેબલસ્પૂન તેલ
મીઠુ સ્વાદ અનુસાર

રીત:

ડુંગળીને ચાર ભાગમા કાપી લો.
લાલ મરચાં અને લસણને વાટીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો.
પેનમાં તેલ ગરમ કરો અને પેસ્ટ નાંખી ધીમી આંચ પર એક મીનિટ સુધી પાકવા દો.
હવે, ડુંગળી અને કેપ્સિકમ ઉમેરીને સુંવાળું થાય ત્યા સુધી રહેવા દો.
નુડલ્સ અને મીઠું (સ્વાદાનુસાર) પેનમાં ભેળવી બરાબર મિક્સ કરો.
વિનેગર ભેળવીને બરાબર મિક્સ કરો.
સ્પાઈસી હક્કા નુડલ્સ તૈયાર છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા