નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ડાયાબિટિક માટે ઉપયોગી ઇન્સ્યુલિન પંપ

 
ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર છે. હવે દેશમાં ઇન્સ્યુલિન પંપ થેરપી આવી ગઇ છે. તેની મદદથી ડાયાબિટીઝના દર્દીઓને દરરોજ ઇન્સ્યૂલિનના ઇન્જેકશન લેવામાંથી છૂટકારો મળશે.

ઇન્સ્યુલિન પંપ શું છે : ઇન્સ્યુલિન પંપ એક આધુનિક મેડિકલ ડિવાઇસ છે. તે પેજર જેવું દેખાય છે. તેને દર્દીના બેલ્ટમાં કે પોકેટ પર લગાવી શકાય છે. આ ડિવાઇસ સાથે કે પ્લાસ્ટિકની નળી જોડાયેલી છે. તે નળી એન્ટી-એબ્ડોમિનલ સાથે સોયથી એટેચ થાય છે. તેને કેન્યુલા કહે છે. આનાથી દર્દીના શરીરમાં નિર્ધારિત પ્રમાણમાં ઇન્સ્યુલિન પહોંચતું રહે છે. આ ટેકનિકમાં ડાયાબિટિકે મહિનામાં પંપથી ફકત ૬થી ૮ વાર ઇન્જેકશન લેવા પડશે, જયારે હાલમાં ઇન્જેકશનથી ઇન્સ્યુલિન લેવા માટે તેને ૯૦થી ૧૦૦ વાર ઇન્જેકશન લેવા પડે છે.

રીત શું છે : પહેલાં ૧૦થી ૧૨ દિવસ સુધી દર્દીનો ડાયાબિટીસ ચેક કરવામાં આવે છે. ત્યાર પછી પંપ લગાવવામાં આવે છે.

કમિંત : આ પંપની કમિંત ૧ લાખ રૂપિયાથી માંડીને સાડા ત્રણ લાખ રૂપિયાની વરચે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા