નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આવા પુરૂષોનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં!

 
-સ્ત્રીઓ તેના સંબંધોને લઈને ગંભિર હોય તેવા પુરૂષો પાસેથી જ 'આઈ લવ યૂ' સાંભળવાનું પસંદ કરે છે


સામાન્ય રીતે પુરૂષો તેમના પ્રેમનો એકરાર કરવામાં ઘણો અટીટ્યુટ રાખે છે. તેઓ તેમની પસંદીદા મહિલાને મળવાના 97 દિવસો બાદ તેમના પ્રેમનો એકરાર કરી શકે છે.

અમેરિકામાં માસાચ્યુસેટ્સ ઈંસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી) દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં આ જાણવા મળ્યું છે કે જે લોકો તેમના પ્રેમનો એકરાર કરવામાં સમય લે છે તેમનાં પર વિશ્વાસ કરી શકાય કારણ કે તેઓ સમજી વિચારીને નિર્ણય લેતા હોય છે.

તો સાથે સાથે એવું તારણ પણ નિક્ળયું છે કે જે લોકો તુંરત જ તેમનાં પ્રેમનો એકરાર કરી દેતા હોય છે તેમના પર વિશ્વાસ મુકવો જોઈએ નહીં. તે ફક્ત ફર્લ્ટ કરવાના મૂડમાં હોય છે.

તો મહિલાઓ વિશે શોધકર્તાઓના વિચાર અલગ હતાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તેઓ ફક્ત એવા જ પુરૂષો પાસેથી પ્રેમનો ઈઝહાર સાંભળવા ઈચ્છે છેજે તેના સંબંધોને લઈને ખરેખરમાં ગંભિર છે. પુરૂષોને પણ મહિલઓથી 'આઈ લવ યુ' સાંભળવું ગમે છે ફણ મહિલા તેમના સંબંધના શરૂઆતના દિવસોમાં ઘણી વખત 'આઈ લવ યૂ' કહે છે જેનો ખોટો અર્થ પણ નિક્ળી શકે છે.

તો ઘણી વખત કેટલિક મહિલા ઘણું સમજી વિચારીને તેના ગમતા પુરૂષને 'આઈ લવ યૂ' કહે છે તો પુરૂષો એમ વિચારી તેનો ખોટો અર્થ કાઢે છે તે મહિલા તેના સંબંધને લઈને ગંભિર નથી તેથી તે ફક્ત આમ બોલી રહીં છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા