નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ખરેખરમાં જોડીઓ સ્વર્ગમાંથી જ બની ને આવે છે!

 
-તમારા પ્રેમીને તમારો સાથ મળવો ન મળવો ફ્ક્ત કુદરતની ઈચ્છા છે

કહેવાય છે ને જોડીઓ તો સ્વર્ગમાં બને છે અને આ વાત હકિકત છે. આપણા વૈજ્ઞાનિકોએ જ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. યૂનિવર્સિટી ઓફ કેલીફોર્નિયામાં થયેલાં એક સર્વેમાં બહાર આવ્યું છે કે કોઈપણ જોડીના મળતા પહેલાં જ કિસમતે એ જોડી બનાવી દીધી હોય છે. બાદમાં જ તેમનું મળવાનું થાય છે.

સર્વે પ્રમાણે યુવક-યુવતી એકબીજા પ્રત્યે આકર્ષિત થાય છે તો તે કંઈ અકસ્માત નથી હોતો. સામાજીક, શૈક્ષણિક, આર્થિક અને શારિરીક આકાર્ષણ તો આ માટે જવાબદાર છે પણ આ બધુજ બિજા ક્રમે આવે છે. સૌ પહેલાં તો એક અજ્ઞાત તત્વ હોય છે જે કોઈપણ વ્યક્તિને તેના પાર્ટનર માટે આકર્ષણ પેદા કરે છે.

આ સર્વેમાં લગ્નની તૈયારી કરનારા, વિવાહીત અને છુટાછેડા લીધેલા જોડાઓને શામેલ કરવામાં આવ્યાં હતાં. અને તે બાદ એ પણ જાણવા મળ્યું હતું. છુટાછેડા બાદ ફરી લગ્નકરનારા લોકો પણ તેમના પૂર્વ પ્રેમ પ્રત્યે આકર્ષિત હોય છે. તેઓ તેમના નવા સાથીમાં તેમના પૂર્વ પ્રેમીને જ શોધતા હોય છે.

પ્રેમમાં નાકામિયાબ લોકોના અન્ય જગ્યાએ લગ્ન થાય ત્યારે પણ આ વાત જ જાણવા મળી હતી તેઓ તેમના નવા પ્રેમીમાં તેમના જૂના પ્રેમીને જ તલાશતા હોય છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા