નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

શું વાત કરો છો, ન્યૂડ યોગાથી ખરેખર તણાવ દુર થાય છે?

 
-આ રીતે યોગ કરવાથી કંઈ શારીરિક આરામ નથી મળતો

ન્યુયોર્કમાં નેકેડ યોગા એનવાઇસી નામની સંસ્થામાં યોગ ઈન્સ્ટ્રક્ટરે યોગના એક એવા પાસાનો ખુલાસો કર્યો છે, જેનાથી દુનિયા અત્યાર સુધી અજાણ હતી. તેમનું કહેવું છે કે યોગ કરતી વખતે જો શરીર પર કપડા ન હોય તો તેનાથી વધારે ફાયદો થાય છે.

એસિસ ફોનિક્સ નામના આ યોગગુરુનું કહેવું છે કે જ્યારે આપણે સંપૂર્ણ નિર્વસ્ત્ર હોઇએ છીએ ત્યારે આપણી અંદર એક ખાસ પ્રકારની મૌલિકતા અને નિષ્ઠાનો સંચાર થાય છે. આ રીતે યોગા કરવાથી વ્યક્તિને જણાવમાંથી મુક્તિ મળે છે. ફોનિક્સનું કહેવું છે કે શરૂઆતમાં ખચકાટ થાય તે સ્વાભાવિક છે, પણ જેમ જેમ પ્રેક્ટિસ વધતી જાય તેમ તેમ સંતુષ્ટિ પણ વધતી જાય છે.

જો કે આ યોગગુરુએ સ્પષ્ટ જણાવ્યું છે તે આ રીતે યોગ કરવાથી કંઈ શારીરિક આરામ નથી મળતો, પરંતુ મનો વૈજ્ઞાનિક ઈલાજની આ પદ્ધતિ છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા