નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આટલું કરો, આપના દરેક કામ બની જશે સરળ!

આ સર્વે ફક્ત એમ નથી કહેતો કે તમે ડોક્ટરમાં વિશ્વાસ રાખશો તો સારુ થશે

-જીવનમાં પણ દરેક નિર્ણય પોઝિટીવીટી સાથે કરશો તો તમને સફળતા જરૂર મળશે


કહેવત છે ને દવ કરતાં વધારે દુઆનો અસર કરે છે અને હવે આ વાત વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી લીધી છે. અમેરિકાના વૈજ્ઞાનિકોના જણાવ્યાં પ્રમાણે, દવાઓની અસર ત્યારે સૌથી વધુ હોય છે જ્યારે તે દવાઓ પર તમને વિશ્વાસ હોય.

તેમણે જણાવ્યું હતું કે, જે દર્દી ઈલાજ કરવતા સમયે તેના ડોક્ટર્સ પર વિશ્વાસ રાખે છે જેનામાં પોઝિટીવીટી હોય છે કે તે ટુંક સમયમાં જ ઈલાજ બાદ સાજો થઈ જશે તે વ્યક્તિ ઝડપથી સાજો થાય છે તેનાં કરતાં કે જેના મનમાં નકારાત્મક વિચારો હોય.

વૈજ્ઞાનિકોએ 700 લોકો પર આ પ્રયોગ કર્યો હતો. ફક્ત સામાન્ય શરદી-તાવથી પરેશાન હતાં. તેમાંના કેટલાંક લોકોને કોઈ જ દવા આપવામાં આવી ન હતી. તેમને કોઈ એન્ટિબાયોટીક દવા નહીં પણ ભૃંગરાજની ગોળી આપવામાં આવી હતી.

આ દર્દીઓને વિશ્વાસ હતો કે તેઓ ડોક્ટરની આ નવી દવાથી તેઓ સાજા થઈ જશે તેમનામાં સુધાર આવ્યો હતો જે દર્દીઓને ડોક્ટરની આ નવી ગોળી પર વિશ્વાસ ન હતો તેઓની સ્થિતિ સુધરવામાં વાર લાગી હતી.

આ સર્વે ફક્ત દર્દીઓ માટેનો ન હતો સર્વે કહે છે કે જો વ્યક્તિ તેના જીવનમાં પોઝિટીવ હશે તો તેને સફળતા જરૂરથી મળશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા