નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

માત્ર 10 મહિનાની ઉંમરમાં આ જનાબ આ શું શીખી રહ્યા છે?

નાના બાળકોને આ સ્પોર્ટ્સ શીખવવાની જહેમત ઉઠાવી રહી છે કેટી

નાના બાળકોને સ્વિમિંગ શીખવાડવાની આ ટેક્નિક 1966માં ડો. હાર્વે બર્નેટે શોધી હતી


તમે વિચારી પણ નહીં શકો કે આટલી ઓછી ઉંમરમાં કોઈ સ્વિમિંગ કઈ રીતે શીખી શકે, પરંતુ વર્જિનિયાના ડેલ સિટીમાં સ્વિમિંગ એક્ઝામિનર કેટી સ્મિથ નાના ભૂલકાંને સ્વિમિંગ શીખવાડવાની જહેમત ઉઠાવી રહ્યા છે. તેમણે પોતાના 10 મહિનાના સ્ટુડન્ટ વિક્ટોરિયા ફેલનને સ્વિમિંગ શીખવાડવાની જહેમત ઉઠાવી છે.

તેમનું માનવું છે કે જે રીતે ડૂબવાની ઘટનાઓ સતત વધી રહી છે, તેને જોતા જો સમય રહેતા બાળકોને સ્વિમિંગ શીખવવામાં નહીં આવે તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. તે ઈન્ફેન્ટ સ્વિમિંગ રિસોર્સ શીખવે છે. નાના બાળકોને સ્વિમિંગ શીખવાડવાની આ ટેક્નિક 1966માં ડો. હાર્વે બર્નેટે શોધી હતી. તેઓ બાળકોના ડૂબવાથી થતા મોતને અટકાવવા માંગતા હતા અને આ જ રસ્તે કેટી સ્મિથ ચાલી રહી છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા