નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બનાવો 'સેવ ઉસળ'

 
 
ગરમાગરમ 'સેવ ઉસળ'

સામગ્રી
1 કપ સફેદ વટાણા
3 ટામેટાં
આદુ-મરચાં-લસણની પેસ્ટ
2-3 તજ લવિંગના ટુકડા
1 ટી સ્પૂન જીરું
લીમડો
1/2 ટી સ્પૂન હીંગ
1 ટી સ્પૂન જીરુ
મીઠુ સ્વાદ અનુસાર
1 ટી સ્પૂન મરચું
1 ટી સ્પૂન ધાણાજીરુ
1 ટી સ્પૂન ગરમ મસાલો
લીંબુનો રસ
ડુંગળી ઝીણી સમારેલી
ખજૂર આમલી લસણની ચટણી
ઝીણી સેવ

રીત
-સૌ પ્રથમ વટાણાને 3-4 કલાક માટે પલાળી દો

-ત્યાર બાદ તેને પ્રેશરકુકરમાં છુટા જ બાફવા મુકી દો -તેમાં થોળી હળદર, મરચું મીઠું ધાણા જીરું ઉમેરવાં અને 3-4 સીટી વગાડવી-એક કડાઈમા તેલ મુકી તેમાં તજ લવિંગ, જીરું, હિંગ, આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરવી-ટામેટાની ગ્રેવી નાંખો તેમાં બધો જ મસાલો ઉમેરો -હવે તેમાં વટાણા ઉમેરો અને તેમાં થોડુ પાણી ઉમેરી ઘટ તૈયાર કરો-લો તૈયાર છે ઉસળ-જમતા સમયે જ આ ઉસળ ઉપર ઝીણી સેવ ભભરાવવી-ડિશ સર્વ કરતાં પહેલાં કોથમીર, લાલ લીલી ચટણી, ડુંગળી ટામેટાથી ગાર્નિશ કરી સેવઉસળ સર્વ કરો

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા