નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ઘરે બનાવો 'ક્રિમી પાસ્તા'

 
 
ફટાફટ બનાવો ક્રિમી પાસ્તા


સામગ્રી
200 ગ્રામ પાસ્તા
1 કપ કોબીચ
1 કપ ગાજર અને કેપ્સિકમ
1/2 કપ તાજા લીલા વટાણા
2 ટેબલ સ્પૂન માખણ
100 ગ્રામ ક્રીમ
મીઠું સ્વાદઅનુસાર
આદું ટુકડો (ક્રશ કરેલો)
1/2 ટી સ્પૂન કાળા મરીનો ભૂકો
1/2 લિંબુ
કોથમીર જીણી સમારેલી

રીત

-સૌ પહેલાં પાસ્તાને ગરમ પાણીમાં ઉકાળી લો. તે પાણીમાં અડધી ચમચી તેલ અને જરૂર પ્રમાણે મીઠું ઉમેરો-15-20 મીનિટ માટે પાસ્તાને ગરમ પાણીમાં ઉકાળો, ત્યાં સુધીમાં પાસ્તા નરમ પડી જશે-એક કઢાઈમાં માખણ ઉમેરી તેને ગરમ કરો તેમાં આદુ અને બધા જ શાક ઉમેરો-તેને વ્યવસ્થિત હલાવી તેમાં 2 મીનિટ માટે પકવા દો-તેમાં ક્રીમ, કાળા મરીનો ભુકો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો-હવે તેમાં પાસ્તા ઉમેરો અને તેને વ્યવસ્થિત મિક્સ કરી લો-તેમાં લિંબુનો રસ ઉપરથી ઉમેરો અને કોથમીરથી ગાર્નિશ કરો-તૈયાર છે ગરમ ગરમ ક્રિમી પાસ્તા તેને કેચઅપ સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા