નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગોળનો આ નુસખો કરશે પેટની સમસ્યા દૂર, વાંચો ટિપ્સ

અસંતુલિત આહારના કારણે ઘણી વખત બાળકો તેમજ મોટેરાઓમાં ઘણી વખત આ બીમારી જોવા મળે છે.

ખરેખર પેટનાં દર્દના કારણો જુદા-જુદા હોય છે. પરંતુ મુખ્યત્વે અપચો, વાયુ, પ્રકોપ અને કબજિયાત હોય છે. પેટના દુ:ખાવામાંથી રાહત લેવા માટે અન્ય એક ઉપચાર પણ છે.


-10 ગ્રામ ગોળમાં અડધી ચમચી ખાવાનો ચૂનો ભેળવીને ગોળી બનાવી લો.. તેને એક ગ્લાસ ગરમ પાણી સાથે લેવાથી પેટના દુ:ખાવામાંથી રાહત મળશે.

-10 ગ્રામ કાચી હીંગ 10 ગ્રામ, 3 ગ્રામ શુદ્ધ હિંગુલ 10 ગ્રામ શંખ ભસ્મ અને 50 ગ્રામ ગોળ લો. હીગ, શંખ ભસ્મ અને હિંગુલને વાટીને તેનું બારીક ચૂર્ણ બનાવો. ગોળની ચાસણી બનાવી તેમાં ચૂર્ણ ભેળવ્યા બાદ તેની નાની-નાની ગોળીઓ બનાવો. ગોળીઓને ઠંડા છાયડે સૂકવો.

-દરરોજ 2-2 ગોળીઓનું પાણી સાથે સેવન કરવાથી પેટના દુ:ખાવામાંથી રાહત મળશે. આ ગોળીઓ માથના દુ:ખાવામાં પણ ફાયદાકારક રહે છે.

*સારી પાચનશક્તિ જાળવી રાખવા માટે અહીં દર્શાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

- ખોરાક સારી રીતે રાંધેલો હોવો જોઈએ અને તેને ગરમા ગરમ ખાવો જોઈએ.
- તળેલી વસ્તુનો ઉપયોગ ઓછો કરવો.
- ભોજનમાં છાશ, દહીં વધારે પ્રમાણમાં લેવું જોઇએ.
- ઋતુ અનુસાર ફળો, શાકભાજીનો ઉપયોગ કરવો.
- ખોરાકને સારી રીતે ચાવીને ખાવો જોઈએ.
- બે વખતનાં ભોજન વચ્ચે ઓછામાં ઓછો 5-7 કલાકનો ગાળો રાખવો.
- ભોજન કર્યા બાદ પાણી કે છાસ સિવાય કોઈ અન્ય વસ્તુ ખાવાપીવાની ટેવ ન રાખવી.
- પેટ પણ એક યંત્ર છે. તેથી તેને પણ અઠવાડીયામાં એક વખત આરામ આપવો જરૂરી છે. માટે અઠવાડીયામાં એક વખત ઉપવાસ કરવો જોઇએ.
-તે વખતે ખાસ કરીને ફળ, ફળોનો રસ, નાળીયેર પાણી અથવા લીંબુ શરબત લઈ શકાય છે

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ