નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

યુવાનોને આકર્ષવા આવી ગઇ મહિન્દ્રની સસ્તી સ્કોર્પિયો

દેશની જાણીતી એસયૂવી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ભારતીય બજારમાં વધુ એક શાનદાર ધમાકો કર્યો છે. આ વખતે કંપનીએ ભારતીય રસ્તાઓ પર સફળતાપૂર્વ ફરાટા ભરી ચૂકેલી શાનદાર એસયૂવી વાહન સ્કોર્પિયોનું નવું મોડલ સ્કોર્પિયો એલએક્સ 4X4 રજૂ કરી છે. કંપનીએ પોતાની આ નવી સ્કોર્પિયોના ફોર-વ્હિલ ડ્રાઇવ ફીચરની સાથે બજારમાં ઉતારી છે. ભારતીય બજારમાં આ નવી સ્કોર્પિયોનો ભાવ 9.17 લાખ નક્કી કરવામાં આવ્યો છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની નવી સ્કોર્પિયો એલએક્સ તેના ટોપ એન્ડ મોડલ એસએલએક્સ સાથે ઘણા મળતા આવે છે. પરંતુ જો વાત કરીએ તો ફીચર્સની તો આ એસએલએક્સની સરખામણીએ ઘણી ઓછી છે. કારણ કે કંપનીએ આ નવી સ્કોર્પિયોને રજૂ કરવા માટે તેના કેટલાંય ફીચર્સને ઓછી કરી દીધા છે. ખાસ કરીને આ નવી સ્કોર્પિયો એ લોકોના ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે, જેને વગર કોઇ લક્ઝરી ફીચર્સ અને રફ વિસ્તારોમાં ચલાવાની છે.

આનવી સ્કોર્પિયોમાં પણ ત્યારે 2.2 લિટર એમહૃક સીઆરડીઇ એન્જિનનો ઉપયોગ કરાયો છે. આ એન્જિન વાહનને120 બીએચપીની શાનદાર શક્તિ અને 290 એનએમનું ટોર્ક પ્રદાન કરે છે. આ નવા મોડલમાં ફોર વ્હીલ ડ્રાઇવ જેવી શાનદાર ટેકનિકને સામેલ કરવાના લીધે તેનું વજન પણ વધી ગયું છે. કંપનીએ પોતાની આ શાનદાર સ્કોર્પિયોમાંથી કેટલાંક ફીચર્સ હટાવી દીધા છે.

સુરક્ષાની દ્રષ્ટિથી વાહનમાં પ્રયોગ કરવામાં આવેલા એબીએસ બ્રેકિંગ સિસ્ટમ અને એર બેગને નવી સ્કોર્પિયો એલએક્સમાં સામેલ કરવામાં આવી નથી. જો તમે તેને એક લક્ઝરી એસયૂવીના રૂપમાં જોઇ રહ્યા છો તો તમે નિરાશ થઇ શકો છો. કારણ કે આટલી ઓછી કિંમતમાં ફોર વ્હિલ ડ્રાઇવ સિસ્ટમની સાથે, તમામ ફીચર્સ મળવા મુશ્કેલ છે. કુલ મળીને જો કમે ઓછી કિંમત શાનદાર ફોર-વ્હિલ ડ્રાઇવનો આનંદ લઇ રહ્યા છો તો નવી સ્કોર્પિયો તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આવો અમે તમે તેના કેટલાંક ફીચર્સ અંગે જણાવીએ.

નવી મહિન્દ્રા સ્કોર્પિયો એલએક્સ 4X4ના ફીચર્સ:- ટયુબલેસ ટાયર - ટિલ્ટેબલ સ્ટિયરિંગ - પાવર સ્ટિયરિંગ એન્ડ પાવર વિન્ડો - ડિઝીટલ ઇમોબીલાઇઝર - ચાઇલ્ડ લોક - મોબાઇલ ચાર્જિંગ સુવિધા - ઇલૂમિનિટેડ સ્પોયલર - રૂફ ટોપ સ્કી રૈક - સેન્ટ્રલ લોકિંગ

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ