નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપની કેટલી બીમારીઓ દૂર કરે છે દૂધી..!

 
 
 જે પ્રમાણે દૂધીનું જ્યૂસ પીતા પહેલાં તેને એક વખત જરૂરથી ચાખી લે જો. જો દૂધીનો જ્યૂસ કડવો લાગે તો તે ક્યારેય ન પીતા. દૂધીનું જ્યૂસ પીતા પહેલાં આ વાત જાણી લે જો. બાબા રામદેવે જાણાવ્યું છે કે સ્વસ્થ દૂધીનો જ્યૂસ પિવાના ઘણાં ફાયદા છે.

આપણાં દેશમાં ઘણા એવા શાક છે જે ખૂબજ પ્રેમ પૂર્વક ખાવામાં આવે છે. પ્રોટીન, ફાઈબર, મિનરલ,કાર્બોહાઈડ્રેટથી ભરપૂર દૂધીમાં ઘણાં ગૂણ છે. -તેને બાફીને ઓછા મસાલા ઉમેરી તેનું શાક બનાવો તેનાંથી ડાયૂરેટીક, તાણ મુક્ત કરનારી (સેડેટિવ) અને પિત્તને બહાર કાઢતી ઔષધી છે.

-પ્રોટીન, ફાઈબર, મિનરલ, કાર્બોહાઈડ્રેટની ભરમાર છે
-જો તેનો જ્યૂસ પીવામાં આવે તો ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે
-સીસમના તેલ સાથે મેળવીને પીવાથી ઘણા ફાયદા થાય છે. એસિડીટીની બીમારીથી બચી શકાય છે
-પેટ સાફ રહે છે તેમજ સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ