નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે સામે આવી આઇફોન 4એસની મોટી ખામી

 
 
 
- બીજીબાજુ કંપનીએ આ બાબતે મૌન સાંધી રાખ્યું છે - આ ફોનની બેટરી લાઇફ વધ નથી અને તે એમનેમ પણ ડિસ્ચાર્જ થઇ જાય છે - લોકોની ફરિયાદ છે કે આ ફોનની બેટરી આખી રાત ઉપયોગ વગર પણ 20 ટકા ડિસ્ચાર્જ થઇ જાય છે એપ્પલના નવા ફોન આઇફોન 4એસમાં એક મોટી ગડબડીના સમાચાર સામે આવ્યા છે. તેનાથી ખરીદદાર ખૂબ જ હેરાન-પરેશાન છે. બીજીબાજુ કંપનીએ આ બાબતે મૌન સાંધી રાખ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ મોટી ગડબડી તેની બેટરીની લાઇફ સાથે જોડાયેલ છે. આ ફોનની બેટરી લાઇફ વધ નથી અને તે એમનેમ પણ ડિસ્ચાર્જ થઇ જાય છે. લોકોની ફરિયાદ છે કે આ ફોનની બેટરી આખી રાત ઉપયોગ વગર પણ 20 ટકા ડિસ્ચાર્જ થઇ જાય છે. વાઇ ફાઇ ઉપયોગ કરવા પર તેની બેટરી 15 મિનિટમાં 10 ટકા જતી રહે છે. જો તેને ઉફયોગ વગર મૂકી દેવામાં આવે તો તે ત્રણ કલાકમાં 50 ટકા સુધી ડિસ્ચાર્જ થઇ જાય છે.

લંડનના અખબાર ગાર્ડિયને કહ્યું કે એપ્પલના એન્જિનયર ગ્રાહકો સાથે વાતચીત કરી રહ્યા છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે બેટરીની લાઇફ વધારનાર સોફ્ટવેરનો ઉપયોગ કરો. આ ફોનમાં એક એવું સોફ્ટવેર છે જે ફોનની સમસ્યાઓને એપ્પલને બતાવતું જાય છે.

માનવામાં આવી રહ્યું છે કે આઇફોન 4એસમાં એટલા ફીચર છે કે તેનાથી તેની બેટરી પર લોડ પડી રહ્યો છે અને તે જલ્દીથી નિષ્ક્રિય થઇ જાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ