નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

VIDEO: સમુંદરનું હૈયુ ચીરીને નીકળે છે આ ટ્રેન


http://www.youtube.com/watch?v=nAQpU5sg-P4&feature=player_embeddedઆપણા દેશમાં પ્રાકૃતિની દ્રષ્ટિએ જ નહીં પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ એટલું જ સમૃદ્ધ છે તેમાં કોઈ જ શંકા નથી. આપણા એન્જીનિયર્સે એટલી સુંદરતાથી દરિયાની વચ્ચે રેલમાર્ગ બનાયો છે જે જોઈને એક તેમની કામગીરીને સલામ કરવાની ઈચ્છા થઈ જશે.


તમિલનાડું સ્થિત પંબન સી બ્રીજ દુનિયાનો અનોખો સી બ્રીજમાનો એક છે. આ ભારતનો બીજો સૌથી મોટો દરિયાઈ રેલ અને સડક માર્ગ છે. આ પુલ દ્વારા રામેશ્વરમ અને પંબન આઈસલેન્ડ સાથે જોડવામાં આવ્યો છે. આ ભારતનો પહેલો સી બ્રીજ પણ છે. તેની કુલ લંબાઈ 2.3 કિલોમીટર છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ