નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

'ચોકલેટ બ્રાઉની'



3 વ્યક્તિઓ માટે બનાવો ચોકલેટ બ્રાઉની

સામગ્રી-
200 ગ્રામ કપ ડાર્ક ચોકલેટ
2/3 કપ દૂધ
3/4 કપ મેંદો
1/2 કપ સમારેલી અખરોટ
1 ટી સ્પૂન વેનિલા એસન્સ
1 ટેબલ સ્પૂન માખણ
ચોકલેટ સોસ

રીત-
-સૌતી પહેલાં ધીમા ગેસ પર ચોકલેટ અને માખણને 2 ટી સ્પૂન પાણી સાથે મેળવીને બરાબર ઓગાળી લો
-ધ્યાન રાખો કે ચોકલેટ બરાબર ઓગળી જાય બાદમાં તેને ગેસ પરથી ઉતારી તેમં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
-આ મિશ્રણને સમાન્ય તાપમાન પર ઠંડુ કરો
-તેમાં અખરોટ અને વેનિલા એસન્સ ઉમેરી દો
-માખણની ચિકાશ લાગવી મફિનના સાંચામાં મિશ્રણ રેડો
-તેને 180 ડિગ્રી તાપમાન પર પહેલેથી ગરમ ઓવનમાં 20થી 25 મિનિટ સુધી બેક કરો.
-કેકને ઠંડી કરી મફિનમાંથી બહાર કાઢી લો. અને ગરમ ગરમ બ્રાઉની ઉપર ચોકલેટ સોસ રેડી સર્વ કરો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ