નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બનાવો ચટાકેદાર 'ખાટી કઢી'

3 વ્યક્તિઓ માટે બનાવો સ્વાદિષ્ટ કઢી

સામગ્રી 
1/2 લીટર ખાટી છાશ, 
1/2 કપ બેસન, 
1 ડાળી કઢી લીમડો, 
1/2 ટી સ્પૂન જીરું, 
સ્વાદમુજબ મીઠુ, 
1/2 ટેબલ સ્પૂન લાલ મરચું,
ચપટી હિંગ, 
1/4 ટી સ્પૂન હળદર, 
કોથમીર, 
તમાલ પત્ર અને બે લવિંગ બે મરી
2 ટેબલ સ્પૂન ઘી.

રીત 
-સૌ પહેલા છાશમાં બેસન, મીઠુ, મરચું, 1/2 ટી સ્પૂન હળદર મિક્સ કરો
-વાસણમાં ઘી ગરમ કરો. તેમા જીરુ, હિંગ, કઢી લીમડો, તમાલ પત્ર, લવિંગ અને મરી નાખો. 
-જીરુ તતડ્યા પછી તેમા છાશનુ મિશ્રણ નાખો. સતત હલાવતા રહો. 
-ઉભરો આવતા સુધી થવા દો. ઉકાળો આવતા ધીમા તાપ પર 10 મિનિટ થવા દો. 
-હવે કોથમીરથી ગાર્નીશ કરી ગેસ બંધ કરી દો 
-ગરમાગરમ કાઠિયાવાડી કઢી તૈયાર છે તેને ખિચડી કે પુલાવ સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ